Talati Practice MCQ Part - 4
‘અમૃતલાલ યાજ્ઞિક' કયા યુગના કવિ છે ?

ગાંધી યુગ
આધુનિક યુગ
અનુગાંધી યુગ
ભક્તિ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

380
420
440
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતનું પાળીયાઓનું નગર કયું છે ?

ધ્રાંગધ્રા
ભૂચરમોરી
હળવદ
અડાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

સયાજીરાવ ગાયકવાડ 3જા
એક પણ નહીં
ખંડેરાવ ગાયકવાડ
પિલાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં નાળિયેરનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ?

જૂનાગઢ
બોટાદ
જામનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP