Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે.

દયારામ
નર્મદ
નરસિંહ મહેતા
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘શાલભંજિકા’ કોની કૃતિ છે ?

ભોળાભાઈ પટેલ
ઈશ્વર પેટલીકર
કરસનદાસ માણેક
મણીલાલ દ્વીવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'તપોવનની વાટે' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

જ્યોતીન્દ્ર દવે
મકરંદ દવે
રસિકલાલ પરીખ
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP