ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?

પંડિત જવાહરલાલ નેહરુ
ડૉ.વિક્રમ સારાભાઈ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ?

શ્રી શ્રી રવિશંકર
રજનીશ
અનંતાનંદતીર્થ
અમૃતાનંદમીય દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ?

અટલ બિહારી વાજપેયી
નરેન્દ્ર મોદી
ઇન્દિરા ગાંધી
એપીજે અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

દિવાળીબેન ભીલ
મિનલ રાઠોડ
દમયંતી બરડાઈ
હમીદા મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ?

હોમાઈ વ્યારાવાલા
કુમુદિની લાખિયા
કે.જી. સુબ્રહ્મણ્યમ્
વનરાજ ભાટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ?

રાષ્ટ્રીય ગૌરવ દિવસ
રાષ્ટ્રીય શિક્ષા દિવસ
રાષ્ટ્રીય જલ દિવસ
રાષ્ટ્રીય પરિવર્તન દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP