ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.વિક્રમ સારાભાઈ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? વિનોબા ભાવે દાદા ધર્માધિકારી ગાંધીજી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દાદા ધર્માધિકારી ગાંધીજી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? રાજઘાટ શાસ્ત્રીઘાટ લાલઘાટ વિજયઘાટ રાજઘાટ શાસ્ત્રીઘાટ લાલઘાટ વિજયઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ? ડૉ.બી. આર. આંબેડકર મેક્સવેબર માલ્યસ માર્કસ ડૉ.બી. આર. આંબેડકર મેક્સવેબર માલ્યસ માર્કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ? મહીપતરામ રૂપરામ દયારામ દુર્ગારામ મહેતાજી દલપતરામ મહીપતરામ રૂપરામ દયારામ દુર્ગારામ મહેતાજી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? મોરારજી દેસાઈ બળવંતરાય મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ બળવંતરાય મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP