ભારતનો ઈતિહાસ (History of India) (ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ? શ્રી સી. રાજગોપાલાચારી શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી આસફ અલી શ્રી સી. રાજગોપાલાચારી શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી આસફ અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1951 1950 1948 1949 1951 1950 1948 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? ઉદયપુર અજમેર જયપુર જોધપુર ઉદયપુર અજમેર જયપુર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યોગ્ય જોડકા જોડો.P) બ્રહ્મો સમાજ Q) આર્ય સમાજ R) વહાબી આંદોલન S) પંચમહાલ ભીલ સેવા મંડળ 1) દયાનંદ સરસ્વતી2) ઠક્કરબાપા 3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા 4) રાજા રામમોહનરાય P-4, Q-1, R-2, S-3 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 P-4, Q-1, R-2, S-3 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ચરક ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? આપેલ પૈકી કોઈ નહીં વી.કે. દત્ત ભગતિસંહ ચિતરંજનદાસ આપેલ પૈકી કોઈ નહીં વી.કે. દત્ત ભગતિસંહ ચિતરંજનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP