ભારતનો ઈતિહાસ (History of India)
(ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ?

શ્રી ભુલાભાઈ દેસાઈ
શ્રી સી. રાજગોપાલાચારી
શ્રી આસફ અલી
શ્રી સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-3, b-4, c-1, d-2
a-2, b-1, c-4, d-3
a-1, b-4, c-3, d-2
a-3, b-2, c-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ?

મૌર્યકાળ
પાંડયકાળ
શક-ક્ષત્રપકાળ
ગુપ્તકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

રાજા રામમોહન રાય
લાલા લજપતરાય
શહીદ ભગતસિંહ
બી. જી. તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP