ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

મોરારજીભાઈ દેસાઈ
ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ
અટલબિહારી વાજપેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ?

આબકારી જકાત
કોર્પોરેટ ટેક્સ
સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ
સંપત્તિ વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP