Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ બે બાબતો એકબીજા સાથે સુસંગત નથી ?

કુરાન – આયાત
મહાભારત – પર્વ
ઓખાહરણ –કડવું
શ્રીમદ ભાગવત્ - અધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી રાજીવ ગાંધી
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ?

ચૈતન્ય મહાપ્રભુ
સ્વામિ રામદાસ
એક પણ નહીં
વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP