GPSC PI Prelim Exam Paper 03 January 2021
આંતર સરકારી કરની ક્ષમતાઓ (Inter Government Tax Immunities)બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

પરંતુ રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ મળતી નથી.
આપેલ પૈકી કોઈ નહીં
સંઘની મિલકતને રાજ્ય અથવા રાજ્યના કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલ તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલ હોય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અનુસાર હાલના બેરોજગારી / રોજગારીની દૈનિક સ્થિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. જે વ્યક્તિ એક કલાક માટે કામ કરે પણ ચાર કલાક કરતાં ઓછું કામ કરે તો તેણે અડધો દિવસ માટે કામ કર્યું હોવાનું ગણાશે.
ii. જ્યારે વ્યક્તિ દિવસ દરમ્યાન ચાર કલાક કે તેથી વધારે કામ કરે તો તે આખા દિવસ માટે કાર્યરત છે એમ ગણાશે.
iii. હાલનો દૈનિક સ્થિતિ બેરોજગારીનો દર કોન્ટ્રાક્ટ દર (Contract rate) છે.

ફક્ત ii અને iii
i,ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
આઈ. એન. એસ. સહ્યાદ્રી હમણાં સમાચારોમાં છે. તે ___ છે.

સબમરીન
ફ્રિગેટ યુદ્ધ જહાજ
નૌકાદળ મથક
નેવી રીકવરી વેસલ (નૌકાદળ બચાવ જહાજ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

તે રાણી ભાનુમતીનો મહેલ હતો.
તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
તે સોલંકી રાજાઓના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું.
તે એક મકબરો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા પ્રયોગો યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
1. વિષ્ણુપ્રયાગ - ધૌળીગંગા અને અલકનંદા
2. નંદપ્રયાગ - નંદાકિની અને અલકનંદા
3. રૂદ્રપ્રયાગ - મંદાકિની અને અલકનંદા
4. દેવપ્રયાગ - ભાગીરથી અને અલકનંદા

ફક્ત 2,3 અને 4
ફક્ત 1,2 અને 4
ફક્ત 3
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP