સામાન્ય જ્ઞાન (GK) ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ? ચેન્નાઈ દિલ્હી મુંબઈ કલકત્તા ચેન્નાઈ દિલ્હી મુંબઈ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ? સુમિત્રા મહાજન સ્મૃતિ ઈરાની અનિતા દેસાઈ જયા બચ્ચન સુમિત્રા મહાજન સ્મૃતિ ઈરાની અનિતા દેસાઈ જયા બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ? અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો. બોલતી બંધ કરવી તલવારને ચમકાવવી સંઘર્ષમાં ઉતરવું સખત માર મારવો બોલતી બંધ કરવી તલવારને ચમકાવવી સંઘર્ષમાં ઉતરવું સખત માર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___ બૌદ્ધ મઠના અવશેષો છે દેવળના અવશેષો છે જૈન મંદિરના અવશેષો છે મસ્જિદના અવશેષો છે બૌદ્ધ મઠના અવશેષો છે દેવળના અવશેષો છે જૈન મંદિરના અવશેષો છે મસ્જિદના અવશેષો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ? 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP