Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ?

ધાડ
ધાડ અને લૂંટ બંને
બળજબરીથી કઢાવવું
લૂંટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
વાસ્કો-દ-ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી ?

તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો.
તે ડચ હતો.
તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી.
એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP