Gujarat Police Constable Practice MCQ Part - 3
“સ્મરણયાત્રા” એ ક્યાં સર્જકની જાણીતી આત્મકથા છે ?

ગોર્વધનરામ ત્રિપાઠી
ચીનુ મોદી
કાકાસાહેબ કાલેલકર
બ.ક.ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

બોઝેન્દ્રનાથ સીલ
રાધાકમલ મુખરજી
રાજેન્દ્રનાથ બેનર્જી
ડો. એન.એન. એનગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
રાષ્ટ્રિય ચળવળમાં નોંધપાત્ર ફાળો આપનાર ડો.એનીબેસન્ટ મુળ ક્યા દેશના મહિલા હતા ?

કેનેડા
આયર્લેન્ડ
રશિયા
યુગોસ્લાવિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP