Gujarat Police Constable Practice MCQ Part - 4
“અતિશય વસ્તી ભારતીય સમાજનાં મૂલ્યો અને ધોરણોને ખબર ન પડેએ રીતે હાનિ કરે છે.” આ કઈ સમસ્યાનો ભાગ છે ?

પ્રગટ
બીજીકક્ષા
પ્રથમકક્ષા
અપ્રગટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

વોન ન્યુમેન
લાયન એક્ટન
ચાર્લ્સ બેબેઝ
અગસ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નિગૃહણીય ગુનો (Cognizable offence) એટલે ___.

જે ગુનામાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકે તે
ગંભીર પ્રકારના ગુના
દીવાની પ્રકારની ગુના
જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP