Talati Practice MCQ Part - 2
A અને B મળી એક કામને 18દિવસમાં, B અને C 24 દિવસમાં તથા A અને C 36 દિવસમાં પૂર્ણ કરે છે. ત્રણેય સાથે મળી આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ?

Talati Practice MCQ Part - 2
સમૂદ્રપૂજા કયા વંશના શાસકો દ્વારા પ્રચલિત કરવામાં આવી હતી ?

ચોલ વંશ
ચાલુક્ય વંશ
પાંડ્ય વંશ
ચેર વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

18
17
15
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

સ્વામી વિવેકાનંદ
કનૈયાલાલ મુનશી
મહાત્મા ગાંધી
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP