Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિશંકર રાવળ
ગાંધીજી
રાજા રવિ વર્મા
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રેડક્લિફ રેખા કયા દેશો વચ્ચે સીમા બનાવે છે ?

ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ
ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન
ભારત-ચીન-અફઘાનિસ્તાન
ભારત-અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
"857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ?