Talati Practice MCQ Part - 6
જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ?

15000 રૂ.
18000 રૂ.
12000 રૂ.
16000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

અમૃતલાલ ઠક્કર
નરહરિ પરીખ
ચુનીલાલ આશારામ ભગત
છોટુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP