સામાન્ય જ્ઞાન (GK)
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

લાલબહાદુર શાસ્ત્રી
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી
ગુલઝારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?

1 એપ્રિલ, 2010
1 જૂન, 2010
1 જૂન, 2009
1 એપ્રિલ, 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

પ્રભાવક ચરિત - કવિ સુભટ
નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર
ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર
રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો.

મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરવું.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP