GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક પાત્રમાં બે પ્રવાહી M અને N એ 7:5 ના પ્રમાણમાં છે. જો તેમાંથી 9 લિટર પ્રવાહી કાઢી લઈ તેટલું જ N નાંખવામાં આવે, તો M અને N નો ગુણોત્તર 7:9 બને છે. તો શરૂઆતમાં તે પાત્રમાં કેટલા લિટર પ્રવાહી M હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજીયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય. 2. યુદ્ધ દરમ્યાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યાપાર કે સંદેશાવ્યવહાર કર્યા હોય. 3. નાગરિકને તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણ (naturalization) ના પાંચ વર્ષમાં કોઈ દેશમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય. 4. નાગરિક સતત બે વર્ષ માટે ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અહીં, એક પ્રશ્ન અને ત્રણ વિધાનો આપ્યા છે. તમારે એ નક્કી કરવાનું છે કે કયું / કયા વિધાન / વિધાનો તે પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે. પ્રશ્ન : x નું મૂલ્ય કેટલું છે ? વિધાનો :
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યા પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધનું / ના પરિણામ / પરિણામો હતું / હતાં ? I. અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું. II. મહાદાજી સિંધિયા પેશ્વા તરીકે સ્વીકૃત થયાં. III. મરાઠા રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે સિંધિયાએ "ખારડાની સંધિ" કરી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. બૃહદેશ્વર મંદિર II. શોર મંદિર III. તુંગનાથ IV. વિરુપક્ષા a. મહાબલિપુરમ્ b. તંજાવુર c. હમ્પી d. રૂદ્રપ્રયાગ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. કૃતિ I. મકસદ II. બીજી સવારનો સૂરજ III. ગુલાબ IV. કપુરનો દિવો કર્તા a. ચંદ્રવદન મહેતા b. નગીનદાસ મારફતીયા c. હસુ યાજ્ઞિક d. લાભશંકર ઠાકર