GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયા ઇક્વિટી પરના વેપારના જોખમો છે ?

કંપની ધારના નિયંત્રણો
અનિશ્ચિત આવક
રહસ્ય જાળવણી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે.

રૂ. 3,600
રૂ. 5,400
રૂ. 15,000
રૂ. 22,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP