Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ?

એ.ડી. ગોરવાલા
સરદાર પટેલ
બી.આર. આબેડકર
એન. ગોપાલસ્વામી આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કલાન્ત કવિ’ કોની કૃતિ છે ?

મણીશંકર ભટ્ટ
બાલાશંકર કંથારિયા
રમણભાઈ નીલકંઠ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP