Talati Practice MCQ Part - 2
‘ઈન્ડીકા’ પુસ્તકના રચયિતા કોણ છે ?

મૈગેસ્થનીજ
ફફાન
કૌટલ્ય
હુએન ત્સાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ?

ત્રણેય
ક્લોરોફિલ
પાણી
સૂર્ય પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
હરીન્દ્ર દવે
જયંતિ દલાલ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

એચ. એમ. પટેલ
શાંતિલાલ ઝવેરી
ભુલાભાઈ દેસાઈ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP