Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે ?

શ્રેષ્ઠ
વિશિષ્ટ
પરાકાષ્ટા
કનિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જયદેવ (ગીત ગોવિંદ) કોની સભામાં હતા ?

વિજયસેન
લક્ષ્મણસેન
ધર્મપાલ
દેવપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

જયંત પાઠક
ગૌરીશંકર જોશી
સ્વામી આનંદ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP