GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયો ઓડિટરનો સુધારેલ અભિપ્રાયનો (Modified Opinion) પ્રકાર નથી ? મર્યાદિત અભિપ્રાય (Qualified Opinion) પ્રતિકૂળ અભિપ્રાય (Adverse Opinion) આપેલ પૈકી કોઈ નહીં અસ્પષ્ટ અભિપ્રાય (Disclaimer Opinion) મર્યાદિત અભિપ્રાય (Qualified Opinion) પ્રતિકૂળ અભિપ્રાય (Adverse Opinion) આપેલ પૈકી કોઈ નહીં અસ્પષ્ટ અભિપ્રાય (Disclaimer Opinion) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) બ્રેન્ટ ઇન્ડેક્સ (Brent Index) નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ? વિદેશી કંપનીના શેરના ભાવ સાથે કાચા તેલના ભાવ સાથે સોનાના વાયદાના ભાવે તાંબાના વાયદા ભાવ સાથે વિદેશી કંપનીના શેરના ભાવ સાથે કાચા તેલના ભાવ સાથે સોનાના વાયદાના ભાવે તાંબાના વાયદા ભાવ સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ? તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. તે એક જટિલ સામાજિક સંહતિ છે. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. તે એક જટિલ સામાજિક સંહતિ છે. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સોમનાથ મંદિરની રક્ષા કાજે લગ્નના દિવસે જ બલિદાન આપનાર હમીરજી ગોહિલ ક્યાંના વતની હતા ? પાટણ લાઠી સોમનાથ રાજકોટ પાટણ લાઠી સોમનાથ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સમ્રાટ અશોક દ્વારા ગિરનાર ઉપર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો ? ઇ.સ. પૂર્વે 322-298 ઈ.સ. પૂર્વે 229-20 ઈ.સ. પૂર્વે 260 ઇ.સ. પૂર્વે 273-237 ઇ.સ. પૂર્વે 322-298 ઈ.સ. પૂર્વે 229-20 ઈ.સ. પૂર્વે 260 ઇ.સ. પૂર્વે 273-237 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ફિલીપ કોટલર ‘પેદાશ'ની વ્યાખ્યા નીચે પૈકીની એક રીતે આપે છે. પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP