જનની સુરક્ષા યોજના ખાનગી ક્ષેત્રના તજજ્ઞોને સાંકળીને આર્થિક રીતે પછાત વર્ગની સગર્ભાઓને સલામત પ્રસુતિ સેવાઓ પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા ઘડવામાં આવેલી યોજના છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
ચિરંજીવી યોજના એ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પૃથ્વીની આંતરિક રચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. પૃથ્વીનો આંતરિક ભાગ અત્યંત ગરમ હોવાથી તે પ્રવાહી સ્વરૂપે છે. 2. ભૂ સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તેમ દર 1 કિ.મી.ની ઊંડાઈએ સામાન્ય રીતે 30° સે. ઉષ્ણતામાનમાં વધારો થાય છે. ૩. પૃથ્વીના પેટાળમાં ધરતીકંપના મોજાઓ એવી રીતે પસાર થાય છે કે જાણે કોઈ ઘન પદાર્થમાંથી પસાર થયાં હોય.