Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

અહંકાર
પોતાનો હઠાગ્રહ
પોતાની દૃષ્ટિ
પોતાની માન્યતાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ?

સામ પિત્રોડા
ધીરુભાઈ અંબાણી
ડૉ. વિક્રમ સારાભાઈ
ત્રણમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP