Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

અહંકાર
પોતાનો હઠાગ્રહ
પોતાની દૃષ્ટિ
પોતાની માન્યતાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
બંધારણસભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
ડૉ. સચ્ચિદાનંદ સિંહ
ડૉ. બાબાસાહેબ આંબેડકર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP