Talati Practice MCQ Part - 6
‘દક્ષિણાપથના સ્વામી' તરીકે કયો રાજા ઓળખાતો હતો ?

હર્ષવર્ધન
ચંદ્રગુપ્ત મૌર્ય
પુલકેશી બીજો
શેરશાહ સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

કનૈયાલાલ મુનશી
જવાહરલાલ નહેરુ
બાબાસાહેબ આંબેડકર
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ?

ટ્રિપેનોસોમા
એસ્કેરિસ
લેશ્માનિયા
બૅક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP