GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
દેવાધિદેવ શિવજીના અઢ્ઢાવીસમાં અવતાર ભગવાન લકુલીશનું જન્મસ્થળ જણાવો.

ગરૂડેશ્વર
ઉત્કંઠેશ્વર
દારૂકાવન
કાયાવરોહણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(P) કાનફટા પંથના સ્થાપક
(Q) ચુનીલાલ મહારાજ
(R) પૂર્ણિમાબેન પકવાસા
(S) અણદાબાવાનો આશ્રમ
(1) જામનગર જિલ્લો
(2) ડાંગ જિલ્લો
(3) ખેડા જિલ્લો
(4) કચ્છ જિલ્લો

P - 1, S- 4, Q - 3, R - 2
P - 4, S - 1, Q - 2, R - 3
P - 2, S - 3, Q - 4, R - 1
P - 4, S - I, Q - 3, R - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ?

મામા સુરપાળ
અણહિલ ભરવાડ
પંચાસરના રાજા જયશિખરી
રાણી ઉદયમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
જો બે સંખ્યાઓનો સરવાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય ?

6 : 5
5 : 7
આપેલ બંને
7 : 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP