GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સામયિક શ્રેણીમાં વલણ શોધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

ન્યૂટનની રીત
ચલિત સરેરાશની રીત
આપેલ પૈકી એક પણ નહીં
દ્વિપદી વિસ્તરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ?

નવપ્રશિષ્ટ
પ્રશિષ્ટ
પૂર્વ પ્રશિષ્ટ
આધુનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.

કિશોર મકવાણા
ધના ભગત
ચુનીલાલ મડિયા
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP