કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસીલીટી(MSF) કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ? વર્ષ 2013-14 વર્ષ 2012-13 વર્ષ 2014-15 વર્ષ 2011-12 વર્ષ 2013-14 વર્ષ 2012-13 વર્ષ 2014-15 વર્ષ 2011-12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કેટલામા બંધારણીય સુધારાથી મતાધિકારની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી ? 71મા 89મા 61મા 91મા 71મા 89મા 61મા 91મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 46 AICTE ટ્રેઈનિંગ એન્ડ લર્નિંગ એકેડેમી (ATAL) ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? શ્રી રમેશ પોખરીયાલ શ્રી રામનાથ કોવિંદ શ્રી રવિશંકર પ્રસાદ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રમેશ પોખરીયાલ શ્રી રામનાથ કોવિંદ શ્રી રવિશંકર પ્રસાદ શ્રી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કર્ણાટકમાં આવેલા કયા ગામના લોકો સંપૂર્ણપણે સંસ્કૃત ભાષા જ બોલે છે ? પટ્ટુદક્કલ ચેત્તાલી હોરાનાડુ મત્તુર પટ્ટુદક્કલ ચેત્તાલી હોરાનાડુ મત્તુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અબ્દુલ બારી કોણ હતા ? સમાજસુધારક વૈજ્ઞાનિક સ્થપતિ કવિ સમાજસુધારક વૈજ્ઞાનિક સ્થપતિ કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP