Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2000 રૂપિયા
2300 રૂપિયા
2100 રૂપિયા
2200 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
પરમાણું કેન્દ્ર શાનું બનેલું છે ?

પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું
ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું
ન્યુટોન અને પ્રોટોનનું
પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP