Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

ક.મુનશી
કિશનસિંહ ચાવડા
ચં.ચી. મહેતા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ?

એપિક્ચર
એગ્રીકલ્ચર
સેરીકલ્ચર
હોર્ટીકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પંચાયતીરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

લોર્ડ કોર્ન્વોલીસ
લોર્ડ મેયો
લોર્ડ રિપન
લોર્ડ કેનિગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

રાવજી પટેલ
ઝીણાભાઈ દેસાઈ
જ્યંતિ દલાલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કાથરોટમાં ગંગા’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

જયંતિ દલાલ
ઉમાશંકર જોષી
ગિજુભાઈ બધેકા
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP