Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

સરદાર પટેલ
મોરારજી દેસાઈ
ઢેબરભાઈ
બાબુ રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"કાન કેવા” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ?

કોઈની વાત ન સાંભળવી
ધ્યાનથી સાંભળવું
કાન બુટી માટે વીંધવા
ધ્યાન દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી.

પ્રત્યાહાર
પ્રાણાયામ
ધર્મ
નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?

શેષ
કલાપી
કાન્ત
દ્વિરેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

વીર કવિ નર્મદ
શાંતિલાલ શાહ
ઈચ્છારામ સુ. દેસાઈ
ફર્દુનજી મર્ઝબાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP