GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

માર્શલ
જે. શુમ્પીટર
કાર્લ માર્ક્સ
એફ. એચ. નાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ?

સેવાલીયા
હિંમતનગર
રાધનપુર
ખંભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
દેશમાં આવકની અસમાનતા ___ થી માપી શકાય છે.

લોરેન્ઝ કર્વ
વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલ આવકનું પ્રમાણ
આપેલ તમામ
ગીની આંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ?

બહુપરીમાણીય ગરીબી
માનવ વિકાસ સૂચકાંક
માનવ ગરીબી સૂચકાંક
સામાજિક ગરીબીનો સૂચકાંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP