Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો Sn = 2n² + 3n તો d = ___. 4 13 -2 9 4 13 -2 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બંધારણ સભાએ ઘડવામાં આવેલા બંધારણને મંજૂરી ક્યારે આપી હતી ? 26 નવેમ્બર, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1947 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1947 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'સ્વાધીન' શબ્દનો સાચો સંધિવિગ્રહ દર્શાવો. સ્વ + અધીન સ્વ + અ + ધીન સ્વા + ધીન સ્વા + અધિન સ્વ + અધીન સ્વ + અ + ધીન સ્વા + ધીન સ્વા + અધિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ? મદનલાલ ઢીંગરા શ્યામજી કૃષ્ણ વર્મા વિઠ્ઠલભાઈ પટેલ સરદારસિંહ રાણા મદનલાલ ઢીંગરા શ્યામજી કૃષ્ણ વર્મા વિઠ્ઠલભાઈ પટેલ સરદારસિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સોલંકીવંશના કયા રાજાએ 'અવંતિનાથ' નું બિરુદ ધારણ કર્યું હતું ? મૂળરાજ સોલંકી ભીમદેવ પહેલો ભીમદેવ બીજો સિદ્ધરાજ સોલંકી મૂળરાજ સોલંકી ભીમદેવ પહેલો ભીમદેવ બીજો સિદ્ધરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લોહીની સગાઈ' - વાર્તા કયા લેખકની છે ? સુરેશ જોશી સુન્દરમ્ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર સુરેશ જોશી સુન્દરમ્ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP