Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

પોતાની માન્યતાઓ
પોતાની દૃષ્ટિ
અહંકાર
પોતાનો હઠાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
‘સુંદરમ્' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોશી
ત્રિભુવન લુહાર
મનુભાઈ પંચોલી
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP