ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. બિપિન ચંદ્ર પાલ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર અરવિંદો ઘોષ બિપિન ચંદ્ર પાલ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર અરવિંદો ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી ? સંયુક્તા ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન) નુરજહાન જહાન આરા સંયુક્તા ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન) નુરજહાન જહાન આરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ? શાહજહાં ઔરંગઝેબ હુમાયુ અકબર શાહજહાં ઔરંગઝેબ હુમાયુ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. નિરંજનસિંઘ ગીલ રાસબેહારી બોઝ સુભાષચંદ્ર બોઝ મોહનસિંઘ નિરંજનસિંઘ ગીલ રાસબેહારી બોઝ સુભાષચંદ્ર બોઝ મોહનસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? ડબલ્યુ.સી. બેનર્જી એ. ઓ. હ્યુમ એની બેસન્ટ વિઠ્ઠલભાઈ પટેલ ડબલ્યુ.સી. બેનર્જી એ. ઓ. હ્યુમ એની બેસન્ટ વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? નિતીસારા અષ્ટાધ્યાયી મનુસ્મૃતિ અર્થશાસ્ત્ર નિતીસારા અષ્ટાધ્યાયી મનુસ્મૃતિ અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP