GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?

દર ત્રણ વર્ષે
દર છ માસે
દર વર્ષે
દર ત્રણ માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ?

વિટામિન -B1
પ્રોટીન
આયોડિન
લોહત્તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP