GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતીય બંધારણનો ભાગ નવ (9)માંનો કોઈ પણ મજકૂર, અનુચ્છેદ (Article) 144ના ખંડ (1) માં નિર્દિષ્ટ કરેલા અનુસૂચિત વિસ્તારોને અને ખંડ (2) માં નિર્દિષ્ટ કરેલા આદિજાતિ વિસ્તારોને લાગુ પડશે નહીં તે બાબત ભારતીય બંધારણના કહ્યા અનુચ્છેદ (Article)માં છે ?

243 P
243 L
243 N
243 M

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામપંચાયતોની ફરજ છે તે જણાવો.

મકાનોને નંબર આપવા બાબત
ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત
પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત
અહીં દર્શાવેલ બધી જ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજુરી જરૂરી છે ?

વિશેષ ખરડો
નાણાકીય ખરડો
પ્રશાસકીય ખરડો
બંધારણીય ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP