Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી.

મને ચારક રાખોજી
માધવ ક્યાય નથી મધુવનમાં
મેરે તો ગિરધર ગોપાલ
મુખડાની માયા લાગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપો આપ નોંધ લેવાય છે ?

વર્ષામાપક
બેરોમીટર
હાઈગ્રોમીટર
એનિમોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP