Talati Practice MCQ Part - 1
ઉપજાતિ કોનો કાવ્યસંગ્રહ છે ?

હરિન્દ્ર દવે
લાભશંકર ઠાકર
સુરેશ જોષી
ચંન્દ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શબ્દસમૂહો માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી ?

ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર
નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
દુઃખનો પોકાર = આર્તનાદ
હું પણાનો ભાર = સ્વાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

મહર્ષિ અરવિંદ
બાલ ગંગાધર તિલક
એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
તાજેતરમાં ભારતનું પહેલું કોરોના મુક્ત રાજ્ય કયું બન્યું ?

ગોવા
આસામ
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP