GSSSB Bin Sachivalay Mock Test 1
"બંધારણ સભા દેશના માત્ર એક મોટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી હતી" - આ કથન કોને કહ્યું છે ?

ઓસ્ટિન
સરદાર પટેલ
ગાંધીજી
વિસ્ટન ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો.

10%
8%
6%
9%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP