Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?(P) કંડલા(Q) ભાવનગર(R) કાકરાપાર(S) વેળાવદર(1) કાળીયાર અભ્યારણ(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ(3) બંદર(4) અણુ વિજમથક P-3, Q-2, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-1, R-4, S-2 P-4, Q-2, R-3, S-1 P-3, Q-2, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-1, R-4, S-2 P-4, Q-2, R-3, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો ? ન્યુટન આઇન્સ્ટાઇન પાબ્લો પિકાસો આર્કીમિડિઝ ન્યુટન આઇન્સ્ટાઇન પાબ્લો પિકાસો આર્કીમિડિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયો મુગલ રાજા નથી ? અકબર જહાંગીર શાહજહાં બીરબલ અકબર જહાંગીર શાહજહાં બીરબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 6, 12, 20, 30, 42, ___ ? 50 60 58 56 50 60 58 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? રઘુવીર ચૌધરી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતનો પ્રમાણ સમય લંડન કરતાં સાડા પાંચ કલાક આગળ છે. પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતાં અડધો કલાક પાછળ છે. લંડનમાં સાંજના સાડા પાંચ વાગ્યા હશે ત્યારે પાકિસ્તનમાં કેટલા વાગ્યા હશે ? દિવસના સાડા બાર દિવસના અગિયાર રાત્રીના સાડા દસ રાત્રીના સાડા અગિયાર દિવસના સાડા બાર દિવસના અગિયાર રાત્રીના સાડા દસ રાત્રીના સાડા અગિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP