GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ચૂકવણી બેંકો (Payments banks) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

RBI સાથે રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) જાળવવો જરૂરી નથી.
વ્યક્તિગત ગ્રાહક દીઠ રૂ. 10,00,000 ની મહત્તમ સિલક સુધીની માંગ થાપણો સ્વીકારે છે.
ATM / ડેબિટ કાર્ડ જારી કરી શકે, ચૂકવણા તથા પ્રેષિત રકમ (remittance) સેવાઓ આપી શકે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તી પિરામીડ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

X-અક્ષ પર વસ્તીનું કદ દર્શાવવામાં આવે છે અને Y-અક્ષ પર વયજૂથ દર્શાવવામાં આવે છે.
વસ્તી પિરામીડમાં પુરુષો ડાબી બાજુએ તથા સ્ત્રીઓ જમણી બાજુએ દર્શાવવામાં આવે છે.
ભારતનો વસ્તી અવલંબન ગુણોત્તર (Population dependency ratio) વિશ્વની વસ્તી અવલંબન ગુણોત્તર કરતાં ઓછો છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. કૃમિ ચેપો (Worm infections) બાબતે જાગૃતિ ઊભી કરવા માટે ભારતભરમાં મનાવાતા દ્વિવાર્ષિક પ્રસંગ છે.
II. તે ‘સોઈલ ટ્રાન્સમીટેડ હેલમીન્થસ્' તરીકે પણ ઓળખાય છે.
III. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સારવાર માટે એલ્બેન્ડાઝોલ ટેબ્લેટના ઉપયોગને માન્ય કર્યો છે.

I, II અને III
ફક્ત I અને II
ફક્ત I અને III
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
યોજનાઓ / સમિતિઓ
1. વિશ્વેશ્વરાયા યોજના
2. બોમ્બે યોજના
3. ગાંધીયન યોજના
4. આર્થિક કાર્યક્રમ સમિતિ (1947)
યાદી-II
મુખ્ય ભલામણો
a. કૃષિમાંથી ઔદ્યોગીકરણ તરફ બદલાવ
b. બોમ્બેના મોટા ઉદ્યોગગૃહો દ્વારા પ્રાયોજીત
c. લઘુ કક્ષાના અને કુટિર ઉદ્યોગો.
d. આયોજન પંચની ભલામણ કરી

1-b, 2-a, 3-d, 4-c
1-a, 2-b, 3-d, 4-c
1-a, 2-b, 3-c, 4-d
1-d, 2-c, 3-b, 4-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું ભારતના વિદેશી હુંડીયામણ અનામતનો અંગભૂત ભાગ નથી ?

વિદેશી ચલણ સંપત્તિ (Foreign currency assets)
આપેલ પૈકી એક પણ નહીં
સોનાની અનામત (Gold reserves)
ખાસ ઉપાડ અધિકારો (Special Driwing Rights)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની સીધા વિદેશી રોકાણ નીતિ હેઠળ સ્વચાલિત માર્ગ (automatic route) નો અર્થ ___ થાય.

બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીને સ્વચાલિત માર્ગ (automatic route) હેઠળ મંજુરી મળતી નથી.
આપેલ પૈકી એક પણ નહીં
બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવાની આવશ્યકતા નથી.
બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP