Talati Practice MCQ Part - 9
પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ?

જે. ડી. વોટસન
ગ્રિફિથ
કેરી મૂલીસ
આર્થર કોનબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી.

મહાત્મા ગાંધી
જવાહરલાલ નેહરુ
મધર ટેરેસા
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આકાશમાં તારાઓની ઉત્પત્તિ શામાંથી થાય છે ?

ગ્રહમાળા
આકાશગંગા
સૂર્યમંડળ
બ્લેક હોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 80 થાય, તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ?

84
86
80
88

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP