Talati Practice MCQ Part - 5
ઝાલાવાડી બોલી ક્યા પંથકની છે ?

ઓખા પંથક
જુનાગઢ પંથક
સુરેન્દ્રનગર પંથક
ભાવનગર પંથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થપ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખ્યો છે ?

ગુજરાતી
હિન્દી
મરાઠી
સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વર્ષ 2015 ના જ્ઞાનપીઠ એવોર્ડમાં ગુજરાતના ક્યાં સાહિત્યકારની પસંદગી કરી છે ?

ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
અશ્વિન મહેતા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP