ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને પ્રાઈઝ આપવામાં આવ્યું ?

વેંકટરામન દાસગુપ્ત
સુબ્રમણ્યમ ચંદ્રશેખર
આમર્ત્ય સેન
હૈદર અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મિશ્ર ખેતી એટલે શું ?

ખેતરમાં અનાજ અને ખેતરની ફરતે ફળોના વૃક્ષોની ખેતી એકસાથે કરવામાં આવે
ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે
એક કરતાં વધુ પાક એક સમયે લેવામાં આવે
અનાજ અને કઠોળનું ઉત્પાદન એકસાથે કરવામાં આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2000,1900
2400, 2100
2000,1800
2300,2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP