Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

જન્માષ્ટમી
રામનવમી
હનુમાન જયંતિ
મહા શિવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

લગ્ન ન કરવાં
હઠ પકડવી
કંઈ પણ ન બોલવું
પોતાની વાતમાં મક્કમ રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ?

ચન્દ્રગુપ્ત મૌર્ય
અશોક
વિક્રમાદિત્ય
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP