GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ ___ છે.

પ્રણવ મુખરજી
અરવિંદ પનગડીયા
નરેન્દ્ર મોદી
અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

ન્હાનાલાલ
કલાપી
ખબરદાર
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ?

એક
સભ્યોની સંખ્યા જેટલા
ત્રણ
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP