Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

પંચસિદ્ધાંતિકા
અષ્ટાંગહૃદય
લીલાવતી ગણિત
બ્રહ્મસિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરતી પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ?

આપેલ તમામ
ગ્રામ સભાઓ
પંચાયતની સમિતિની બેઠકો
પંચાયતોની બેઠકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચે પૈકી ‘દર્શક’ કોનું ઉપનામ છે ?

એક પણ નહીં
ઝીણાભાઈ દેસાઈ
મનુભાઈ પંચોળી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP