બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા કઈ પ્રક્રિયાથી જળવાય છે ?

અર્ધસૂત્રીભાજન
અર્ધીકરણ
અસમભાજન
સમભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પેકિટીન તબક્કા દરમિયાન___

આપેલ તમામ
પુનઃ સંયોજીત ગંઠીકા દૃશ્યમાન થાય.
વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય.
રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃદુકાય સમુદાયમાં અંતઃ કંકાલ કયા દ્રવ્યોનું બનેલું છે ?

કાઈટિન
ક્યુટિન
કેરેટીન
કેલ્શિયમ કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP