GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રોકાણ પર વળતર (ROI) અને નાણાંકીય લિવરેજની ઈક્વીટી પર વળતર (ROE) ની અસરને ગાણિતિક રીતે આ મુજબ રજૂ કરે છે :
ROE = [ROI + (ROI - r)D/E]{1-t)
સમીકરણમાં 'r' કોને રજૂ કરે છે ?

વળતરનો દર
વ્યાજનો દર
આપેલ પૈકી એક પણ નહીં
દેવાંની પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તાજેતરના 'સેબી' (SEBI) ની માર્ગદર્શિકા મુજબ, શૅર અને ડિબેન્ચરનું બાંહેધરી કમિશન એ –

સંજોગો આધારિત ફરજિયાત
ફરજિયાત નથી.
કંપનીના પોતાના કર્મચારીઓ માટે ફરજિયાત નથી.
ફરજિયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) કંપનીની મૂડી પડતર એટલે વર્તમાન મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે. જે વર્તમાન મિલકતોનું ધંધાકીય જોખમ અને વર્તમાન કાર્યરત્ મૂડીમાળખાનું પ્રતિબિંબ છે.
(II) યોજનાની મૂડી પડતર એટલે મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે કે જે નવી યોજના અથવા રોકાણ કંપની દ્વારા હાથ ધરવામાં આવે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
"ઑડિટિંગ એ હિસાબી ચોપડા અને ધંધાની કે સંસ્થાની નોંધોની પધ્ધતિસરની તપાસ છે કે નોંધો શોધી ખાતરી કરી અથવા તપાસ કરી, નાણાકીય કામગીરીની હકિકતો અને પરિણામોનો અહેવાલ આપે છે." ઑડિટિંગને કોણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ છે ?

એફ. આર. એમ. ડી પૉઅલા
એમ. એલ. શાંડિલ્ય
પ્રો. મોન્ટેગોમરીલે
ટેલર અને પેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ ભારતીય નાણાંમંત્રાલયના ખર્ચ વિભાગની મુખ્ય પ્રવૃત્તિ નથી ?

વિવિધ ડ્યુટીઓની વસુલાત
જથ્થાબંધ કેન્દ્રિય અંદાજપત્રીય સંસાધનો કે જે રાજ્યમાં ફેરબદલ કરવામાં આવે છે તેને સંચાલિત કરવો.
નાણાંમંત્રાલયની ભલામણોનું અમલીકરણ
મુખ્ય યોજનાઓ / પ્રોજેક્ટની પૂર્વ મંજૂરીનું મૂલ્યાંકન (આયોજન અને બિન આયોજન ખર્ચ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ માહિતી ધ્યાનમાં લઈ અને સાચો વિકલ્પ પસંદ કરો.
(I) નફા-જથ્થાનો આલેખ એ વિવિધ સ્તરની પ્રવૃત્તિએ ખર્ચ અને આવકની નફા પરની અસર રજૂ કરે છે.
(II) નફા-જથ્થાના આલેખમાં જે બિંદુએ નફાની રેખા, વેચાણ રેખાને છેદે છે તે સમતૂટબિંદુ છે.
(III) છેદબિંદુથી ઉપરની વેચાણરેખાને ‘સલામતીનો ગાળો' કહે છે.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (III) સાચું છે.
બધા જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP