Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ?

પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ
મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ
ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કયા પ્રકારનું ખાતર ડાંગર પાક માટે ઉપયોગ થાય છે ?

ફોસ્ફેટીક
નાઈટ્રેટ
એમોનિકલ
એમોનિકલ નાઈટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
જળવિદ્યુત સહયોગ (Hydro power co-operation) માટે જુલાઈ 2018 ના પ્રથમ સપ્તાહમાં ભારતના વડાપ્રધાનની મુલાકાત લેનાર શ્રી શેરીંગ ટોબગે (Tshering Tobgay) કયા દેશના વડાપ્રધાન હતા ?

ભૂટાન
મલેશિયા
મ્યાનમાર
મોરેશિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP