GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે ?

અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે
પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે
રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે
બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'આઈ ડેર' તથા 'કાઉન્ટલી બેટન' કોની આત્મકથા છે ?

પુનિતા અરોરા
શ્રીમતી મેનકા ગાંધી
વિજયા લક્ષ્મી પંડિત
કિરણ બેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP