GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

નરસિંહરાવ દિવેટીયા
કાકાસાહેબ કાલેલકર
જયંત પાઠક
ચંદ્રવદન ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ?

ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે
તાલુકા વિકાસ અધિકારી
મતદારો સીધા મત આપી ચૂંટે છે
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP