Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

રા.વિ.પાઠક
બોટાદકર
ઉમાશંકર જોષી
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?

ગાંધીજી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

સત્યના પ્રયોગો
હિંદ સ્વરાજ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
નીતિવાદને માર્ગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP