GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ?

બાલ ઉછેર યોજના
બાલસખા યોજના
સ્વસ્થ બાલ યોજના
સ્વસ્થ શિશુ વિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

નરસિંહ મહેતા
મીરાંબાઈ
નરસિંહ મહેતા, પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા'

આંગળીમાં નખ વધે છે.
પોતાનાં પારકાં ન બને.
પારકાં પોતાનાં ન બને.
નખ આંગળી સાથે જોડાતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ?

વિષુવવૃત્ત
કર્કવૃત્ત
ધ્રુવવૃત્ત
મકરવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP